Latest Post

રાજકોટ મહાનગર પાલિકાના પદાધિકારીઓની કારમાં સાયરન લગાવવા મામલો RTO દ્વારા બહાર પડેલ પરિપત્ર અંગે મનપાના મેયર અને વિરોધ પક્ષના નેતાઓએ આપ્યો ખુલાસો.

રાજકોટ મહાનગર પાલિકાના પદાધિકારીઓની કારમાં સાયરન લગાવવા મામલો RTO દ્વારા બહાર પડેલ પરિપત્ર અંગે મનપાના મેયર અને વિરોધ પક્ષના નેતાઓએ...

Read more

રાજકોટ કુવાડવા રોડ પર ફેકટરીમાં આગ લાગવાનો મામલો,RUDAના ચીફ એક્ઝિક્યુટિવ જી.વી.મિયાણીનું નિવેદન,2007માં ઔધોગિક એકમો માટે પ્લોટનો રૂડામાંથી લે-આઉટ મંજુર કરાવેલ હતી,બાંધકામની મંજૂરી કે NOC મેળવવા માટેની કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી,RUDAના અધિકારીએ સ્વીકાર્યું કે અમારા અધિકારીઓએ નિયમિત ચેકીંગ કર્યું નથી તેનું પરિણામ,ગેરકાયદેસર બાંધકામ અંગે કાર્યવાહી કરવામાં આવશે,ફેકટરી ઇન્સ્પેકટર સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નથી,પોલીસ ફરિયાદ કર

રાજકોટ કુવાડવા રોડ પર ફેકટરીમાં આગ લાગવાનો મામલો,RUDAના ચીફ એક્ઝિક્યુટિવ જી.વી.મિયાણીનું નિવેદન,2007માં ઔધોગિક એકમો માટે પ્લોટનો રૂડામાંથી લે-આઉટ મંજુર કરાવેલ...

Read more

રાજકોટના કુવાડવા રોડ પાસે આવેલ છે કે સાબુ નામની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ.આજની ઘટનાની જાણ થતા જ રાજકોટ મહાનગરપાલિકાની પાંચથી સાત જેટલી ફાયર ફાઈટર ટીમો પહોંચી ઘટના સ્થળે,ફાયર ટીમ દ્વારા સાબુ ફેક્ટરીના યુનિટ પર પાણી તેમજ ફોર્મ જેવા પદાર્થોનો મારો ચલાવી આંખ પર કાબુ મેળવવાના પ્રયાસો ધાર્યા હાથ.હાલ ત્રણ કલાક જેટલો સમય વિતવા છતાં પણ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે,ફેક્ટરીમાં આગ લાગવાનું હાલ કારણ જ બંધ છે,સમગ્ર મામલે સ્થાનિક પોલીસ અને ફાયર ટીમ દ્વારા તપાસની જેમ જ ઉઠાવામાં આવી છે.

રાજકોટના કુવાડવા રોડ પાસે આવેલ છે કે સાબુ નામની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ.આજની ઘટનાની જાણ થતા જ રાજકોટ મહાનગરપાલિકાની પાંચથી...

Read more

સામાન્ય રીતે બાળકોને સ્કૂલમાં શિક્ષક અભ્યાસ કરાવતા હોય છે પણ રાજકોટની એક ઈંગ્લીશ મીડિયમ સ્કૂલે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરી શિક્ષકની જગ્યાએ રોબોટ વડે બાળકોને અભ્યાસ કરવામાં આવે છે.

સામાન્ય રીતે બાળકોને સ્કૂલમાં શિક્ષક અભ્યાસ કરાવતા હોય છે પણ રાજકોટની એક ઈંગ્લીશ મીડિયમ સ્કૂલે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરી શિક્ષકની...

Read more
Page 8 of 95 1 7 8 9 95

Recommended

જૂનાગઢ વંથલીના નરેડીમાં સિંહે માલધારી પર કર્યો હુમલો, શિકાર સમયે માલધારી વચ્ચે પડતાં બની ઘટના, અગાઉ પણ સિંહ શિકાર કરવા જતા માલધારી વચ્ચે પડવાથી બની હતી ઘટના, એક અઠવાડિયામાં બે માલધારી અને વનકર્મી પર થયો છે સિંહ દ્વારા હુમલો, હુમલાખોર સિંહને વનવિભાગે પાજરે પૂર્યો, અઠવાડિયાની મહેનતનાં અંતે આજે વનતંત્રને મળી સફળતા.
રાજકોટના નાના મૌવા ખાતે 25 મે ના રોજ સર્જાયેલ TRP અગ્નિ કાડંને દોઢ મહિનો વીતવા છતાં પીડિત પરિવારજનોને ન્યાય નહીં મળતા કોંગ્રસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ દ્વારા રાજકોટના જન્માષ્ટમી લોકમેળામાં પીડિત પરિજનોને ન્યાય માટે સ્ટોલ ઊભો કરવાની માંગ સાથે યોજી પત્રકાર પરિષદમાં

Most Popular