Latest News

રાજકોટના જામનગર રોડ ઉપર ન્યારા ગામના પાટિયા પાસે પોલીસ કાર અને માલવાહક વાહન વચ્ચે સર્જાયો અક્સ્માત

રાજકોટના જામનગર રોડ ઉપર ન્યારા ગામના પાટિયા પાસે પોલીસ કાર અને માલવાહક વાહન વચ્ચે સર્જાયો અક્સ્માત

રાજકોટના જામનગર રોડ ઉપર ન્યારા ગામના પાટિયા પાસે પોલીસ કાર અને માલવાહક વાહન વચ્ચે સર્જાયો અક્સ્માત

રાજ્યમાં ચાલી રહ્યા 100 કલાકની જેતપુરમાં કામગીરી. જેતપુર તાલુકાના પેઢલા ગામે લિસ્ટેડ બુટલેગરના ઘર પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું.ઉધ્યોગનગર પોલીસ દ્વારા અસામાજિક તત્ત્વો સામે કામગીરી. 800 વાર જગ્યા પર ચાલ્યું બુલડોઝર .જેતપુર ના પેઢલા ગામે લગધીર ભાઈ દેવાભાઈ માવાલીયા ઉર્ફે (હકો) ગુનાહિત પ્રવૃત્તિમાં સડોવાયેલ હોય.૧૭ થી વધુ અલગ અલગ ગુનામાં સંડોવાયેલા અસામાજિક તત્વનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું.જેતપુરના પેઢલા ગામના ગૌચરની જગ્યા પર રહેવા માટે મકાન બનાવવામાં આવ્યું હતું.

રાજ્યમાં ચાલી રહ્યા 100 કલાકની જેતપુરમાં કામગીરી. જેતપુર તાલુકાના પેઢલા ગામે લિસ્ટેડ બુટલેગરના ઘર પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું.ઉધ્યોગનગર પોલીસ દ્વારા અસામાજિક તત્ત્વો સામે કામગીરી. 800 વાર જગ્યા પર ચાલ્યું બુલડોઝર .જેતપુર ના પેઢલા ગામે લગધીર ભાઈ દેવાભાઈ માવાલીયા ઉર્ફે (હકો) ગુનાહિત પ્રવૃત્તિમાં સડોવાયેલ હોય.૧૭ થી વધુ અલગ અલગ ગુનામાં સંડોવાયેલા અસામાજિક તત્વનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું.જેતપુરના પેઢલા ગામના ગૌચરની જગ્યા પર રહેવા માટે મકાન બનાવવામાં આવ્યું હતું.

રાજ્યમાં ચાલી રહ્યા 100 કલાકની જેતપુરમાં કામગીરી. જેતપુર તાલુકાના પેઢલા ગામે લિસ્ટેડ બુટલેગરના ઘર પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું.ઉધ્યોગનગર પોલીસ...

ગત ધુળેટીના પર્વે રાજકોટના એટલાન્ટિક એપાર્ટમેન્ટમાં લાગેલ આગમાં ત્રણ નિર્દોષોના મોત બાદ રાજકોટ મનપા તંત્ર જાગ્યું એટલાન્ટિસ બિલ્ડિંગમાં ફાયર Noc અંગે તપાસ કરી સાથે અન્ય 628 રહેણાંક બિલ્ડિંગોમાં હાથ ધર્યું ચેકીંગ.

ગત ધુળેટીના પર્વે રાજકોટના એટલાન્ટિક એપાર્ટમેન્ટમાં લાગેલ આગમાં ત્રણ નિર્દોષોના મોત બાદ રાજકોટ મનપા તંત્ર જાગ્યું એટલાન્ટિસ બિલ્ડિંગમાં ફાયર Noc અંગે તપાસ કરી સાથે અન્ય 628 રહેણાંક બિલ્ડિંગોમાં હાથ ધર્યું ચેકીંગ.

ગત ધુળેટીના પર્વે રાજકોટના એટલાન્ટિક એપાર્ટમેન્ટમાં લાગેલ આગમાં ત્રણ નિર્દોષોના મોત બાદ રાજકોટ મનપા તંત્ર જાગ્યું એટલાન્ટિસ બિલ્ડિંગમાં ફાયર Noc...

સોશિયલ મીડિયાના ઈન્ફ્યુલાન્સર તરીકે ખ્યાતિ ધરાવતા ટ્વિંકલ કોસારે રાજકોટની મુલાકાતે,આલ્ફા ન્યુઝ સાથે સોશિયલ મિડિયા ક્વીન ટ્વિંકલ કોસારે કરી ખાસ વાતચીત.

સોશિયલ મીડિયાના ઈન્ફ્યુલાન્સર તરીકે ખ્યાતિ ધરાવતા ટ્વિંકલ કોસારે રાજકોટની મુલાકાતે,આલ્ફા ન્યુઝ સાથે સોશિયલ મિડિયા ક્વીન ટ્વિંકલ કોસારે કરી ખાસ વાતચીત.

સોશિયલ મીડિયાના ઈન્ફ્યુલાન્સર તરીકે ખ્યાતિ ધરાવતા ટ્વિંકલ કોસારે રાજકોટની મુલાકાતે,આલ્ફા ન્યુઝ સાથે સોશિયલ મિડિયા ક્વીન ટ્વિંકલ કોસારે કરી ખાસ વાતચીત.

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સર્વર ડાઉનની સમસ્યાથી આયુષ્યમાં કઢાવવા અરજદારો છેલ્લા 5 દિવસથી ખાઇ રહ્યા છે ધક્કા,આરોગ્ય અધિકારીએ કહ્યું આ અંગે ઉચ્ચ અધિકારીને જાણ કરવામ આવી છે.

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સર્વર ડાઉનની સમસ્યાથી આયુષ્યમાં કઢાવવા અરજદારો છેલ્લા 5 દિવસથી ખાઇ રહ્યા છે ધક્કા,આરોગ્ય અધિકારીએ કહ્યું આ અંગે ઉચ્ચ અધિકારીને જાણ કરવામ આવી છે.

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સર્વર ડાઉનની સમસ્યાથી આયુષ્યમાં કઢાવવા અરજદારો છેલ્લા 5 દિવસથી ખાઇ રહ્યા છે ધક્કા,આરોગ્ય અધિકારીએ કહ્યું આ...

આણંદ ખાતે ચાલું કથાએ જીગ્નેશ દાદાની તબિયત લથડતા હોસ્પિટલ ખાતે આવ્યા હતા ખસેડવામાં,હોસ્પિટલમાં સારવાર લીધા બાદ જીગ્નેશ દાદાના ચાહકોને ચિંતા ન કરે તેવી જીગ્નેશ દાદાએ કરી

આણંદ ખાતે ચાલું કથાએ જીગ્નેશ દાદાની તબિયત લથડતા હોસ્પિટલ ખાતે આવ્યા હતા ખસેડવામાં,હોસ્પિટલમાં સારવાર લીધા બાદ જીગ્નેશ દાદાના ચાહકોને ચિંતા ન કરે તેવી જીગ્નેશ દાદાએ કરી

આણંદ ખાતે ચાલું કથાએ જીગ્નેશ દાદાની તબિયત લથડતા હોસ્પિટલ ખાતે આવ્યા હતા ખસેડવામાં,હોસ્પિટલમાં સારવાર લીધા બાદ જીગ્નેશ દાદાના ચાહકોને ચિંતા...

સ્વામી નારાયણ સંપ્રદાયના પ્રબોધ સ્વામીના અનુયાયીઓ દ્વારા ગંગાજી વિશે વિવાદિત નિવેદન કરતા ફરી એક વાર સ્વામી નારાયણ સંપ્રદાયનો હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવ્યો વિરોધ,રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે સૂત્રોચાર કરી ન્યાયિક તપાસી કરી સગર સમાજે માંગ.
રાજકોટના કોઠારીયા ચોકડી પાસે આવેલ રામનગરમાં એક વ્યક્તિ દ્વારા બાઈક ચોરવાનો મામલો સામે આવ્યો હતો…. બાઈક ચોરી કરતા વ્યક્તિના સીસીટીવી આવ્યા સામે

રાજકોટના કોઠારીયા ચોકડી પાસે આવેલ રામનગરમાં એક વ્યક્તિ દ્વારા બાઈક ચોરવાનો મામલો સામે આવ્યો હતો…. બાઈક ચોરી કરતા વ્યક્તિના સીસીટીવી આવ્યા સામે

રાજકોટના કોઠારીયા ચોકડી પાસે આવેલ રામનગરમાં એક વ્યક્તિ દ્વારા બાઈક ચોરવાનો મામલો સામે આવ્યો હતો…. બાઈક ચોરી કરતા વ્યક્તિના સીસીટીવી...

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થ શાસ્ત્રના પ્રોફેસર વિરુદ્ધ દ્વિઅર્થી સંવાદના ગંભીર આક્ષેપો,સમગ્ર મામલે કુલપતિ અને અર્થ શાસ્ત્રના પ્રોફેસર આપ્યો ખુલાસો.

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થ શાસ્ત્રના પ્રોફેસર વિરુદ્ધ દ્વિઅર્થી સંવાદના ગંભીર આક્ષેપો,સમગ્ર મામલે કુલપતિ અને અર્થ શાસ્ત્રના પ્રોફેસર આપ્યો ખુલાસો.

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થ શાસ્ત્રના પ્રોફેસર વિરુદ્ધ દ્વિઅર્થી સંવાદના ગંભીર આક્ષેપો,સમગ્ર મામલે કુલપતિ અને અર્થ શાસ્ત્રના પ્રોફેસર આપ્યો ખુલાસો.

રાજકુમાર જાટ મામલે ફરિયાદી પક્ષના વકીલ દિનેશભાઇ પાતર પહોંચ્યા રાજકોટ કમિશ્નર ઓફીસ પર, પ્રાથમિક કાગળો લેવા છેલ્લા ચાર દિવસથી પોલીસ કરી રહી છે ગલ્લા તલ્લા, જો કાગળ નહિ મળે તો અમે કોર્ટ થ્રુ ઓર્ડર લઇ કાગળો કાઢાવીશું, વકીલ દિનેશભાઇ પાતર.
Page 10 of 95 1 9 10 11 95

Recommended

Most Popular