alphanews

alphanews

ઈદે મિલાદના પર્વે રાજકોટ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા મિલાદુનાબ્બીના જુલીસની ઉત્સાહ ભેર કરવામાં આવી ઉજવણી.

ઈદે મિલાદના પર્વે રાજકોટ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા મિલાદુનાબ્બીના જુલીસની ઉત્સાહ ભેર કરવામાં આવી ઉજવણી.

ઈદે મિલાદના પર્વે રાજકોટ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા મિલાદુનાબ્બીના જુલીસની ઉત્સાહ ભેર કરવામાં આવી ઉજવણી.

રાજકોટના રીબડા પાસે આવેલ SGVP સ્કૂલના બસ ડ્રાઇવરની ગંભીર બેદરકારી આવી સામે,સ્કૂલ બસ ડ્રાઈવર નશો કરી કરી રહ્યો હતો

રાજકોટના રીબડા પાસે આવેલ SGVP સ્કૂલના બસ ડ્રાઇવરની ગંભીર બેદરકારી આવી સામે,સ્કૂલ બસ ડ્રાઈવર નશો કરી કરી રહ્યો હતો

રાજકોટના રીબડા પાસે આવેલ SGVP સ્કૂલના બસ ડ્રાઇવરની ગંભીર બેદરકારી આવી સામે,સ્કૂલ બસ ડ્રાઈવર નશો કરી કરી રહ્યો હતો ડ્રાઈવિંગ,બાળકોના...

રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં મરાઠી સમાજ દ્વારા 1989 થી ન્યુ મહારાષ્ટ્ર મંડળ સમાજ દ્વારા કરવામાં આવે છે ગણપતિનું જાજરમાન આયોજન સાથે 10 દિવસમાં ઈનામ વિતરણ,સત્ય નારાયાયણની કથા,બ્લડ કેમ્પ સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે
કોન્ટીટી નહિ ક્વોલિટીમાં માનતું રાજકોટનું સહકાર ગ્રુપ, જેવું નામ એવુજ કામ રાજકોટના સહકાર ગ્રુપનો સેવા યજ્ઞ રાજકોટથી પહોંચ્યો અંબાજી ભાદરવી પૂનમના મહા મેળે, છેલ્લા ત્રણ દિવસમાં મેળામાં 9,88,262 લોકોએ માં અંબાના કર્યા દર્શન તો 1,77,740 લોકોએ પ્રસાદનો લીધો લાભ.
રાજકોટ કોંગ્રેસના શહેર પ્રમુખ અતુલ રાજાણીએ ભાજપના સદસ્યતા અભિયાન અને રાજકોટની નરક પાલિકાની બેદરકારીના કારણે ખાડામાં પડી જવાથી નિર્દોષ લોકોના જતા જીવ સહિતના મુદ્દાઓને લઈ આપ્યું નિવેદન.

રાજકોટ કોંગ્રેસના શહેર પ્રમુખ અતુલ રાજાણીએ ભાજપના સદસ્યતા અભિયાન અને રાજકોટની નરક પાલિકાની બેદરકારીના કારણે ખાડામાં પડી જવાથી નિર્દોષ લોકોના જતા જીવ સહિતના મુદ્દાઓને લઈ આપ્યું નિવેદન.

રાજકોટ કોંગ્રેસના શહેર પ્રમુખ અતુલ રાજાણીએ ભાજપના સદસ્યતા અભિયાન અને રાજકોટની નરક પાલિકાની બેદરકારીના કારણે ખાડામાં પડી જવાથી નિર્દોષ લોકોના...

રાજકોટ ના શ્રી લાલુભાઇ પારેખ ટાઉનશિપ ખાતે થી “અયોધ્યા ધામ” ભગવાન શ્રી ગણેશ ની ૧૦૮ દીવા સાથે મહાઆરતી નુ આયોજન કરવામાં આવ્યુ હતુ…

રાજકોટ ના શ્રી લાલુભાઇ પારેખ ટાઉનશિપ ખાતે થી “અયોધ્યા ધામ” ભગવાન શ્રી ગણેશ ની ૧૦૮ દીવા સાથે મહાઆરતી નુ આયોજન કરવામાં આવ્યુ હતુ…

રાજકોટ ના શ્રી લાલુભાઇ પારેખ ટાઉનશિપ ખાતે થી “અયોધ્યા ધામ” ભગવાન શ્રી ગણેશ ની ૧૦૮ દીવા સાથે મહાઆરતી નુ આયોજન...

તા 14 સપ્ટેમ્બરથી 31 ઓકટોબર સુધી ચાલનાર સ્વચ્છતા અભિયાનનો આવતી કાલથી થશે શુભારંભ.

તા 14 સપ્ટેમ્બરથી 31 ઓકટોબર સુધી ચાલનાર સ્વચ્છતા અભિયાનનો આવતી કાલથી થશે શુભારંભ.

તા 14 સપ્ટેમ્બરથી 31 ઓકટોબર સુધી ચાલનાર સ્વચ્છતા અભિયાનનો આવતી કાલથી થશે શુભારંભ,રાજકોટ જિલ્લા કલેકટરે યોજી પત્રકાર પરિષદ,પર્યટન સ્થળો,ધાર્મિક જગ્યાઓ,વધુ...

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ગટરના તૂટેલા ઢાંકણાંમાં પડી જતાં પ્રૌઢના થયેલ મોતને લઈ રાજકોટ શહેર કોંગ્રેસના મહિલા મોરચાના આગેવાન ગાયત્રીબા વાઘેલાએ આપી પ્રતિક્રિયા.

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ગટરના તૂટેલા ઢાંકણાંમાં પડી જતાં પ્રૌઢના થયેલ મોતને લઈ રાજકોટ શહેર કોંગ્રેસના મહિલા મોરચાના આગેવાન ગાયત્રીબા વાઘેલાએ આપી પ્રતિક્રિયા.

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ગટરના તૂટેલા ઢાંકણાંમાં પડી જતાં પ્રૌઢના થયેલ મોતને લઈ રાજકોટ શહેર કોંગ્રેસના મહિલા મોરચાના આગેવાન ગાયત્રીબા વાઘેલાએ...

વરસાદી સિઝનમાં મેઘરાજા જ્યારે થોડો વિરામ લીધો છે ત્યારે રાજકોટમાં છેલ્લા 15 દિવસમાં પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગચાળો વકર્યો,કોલેરા ના 9 કેસ,ડેન્ગ્યુના 22,ટાઈફોઈડના 2 તથા ચિકનગુનિયા,મેલેરિયા સહિતના 1600 થી વધુ સિઝનલ કેસ નોંધાયા.
રાજકોટ સહિત સમગ્ર જિલ્લામાં 10 દિવસ પડેલ વરસાદથી ખેતીના પાકને થયેલ નુકશાનમાં સરકાર દ્વારા નુકશાન અંગે સર્વેની કામગીરી હાથ ધરવામાં અવી છે પણ આ કામગીરી ઝડપથી કરવામાં આવે તેવી માંગ સાથે રાજકોટ જિલ્લાના ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટર પાઠવ્યું આવેદન.
Page 52 of 95 1 51 52 53 95
  • Trending
  • Comments
  • Latest

Recent News