alphanews

alphanews

પ્રયાગ રાજમાં રેલ્વે સ્ટેશન બંધ હોવાની વાત રાજકોટ રેલ્વે વિભાગના DRM અશ્વિની કુમારે ગણવી અફવા,લોકોને આવી ખોટી અફવાઓથી દૂર રહેવા કરી અપીલ

પ્રયાગ રાજમાં રેલ્વે સ્ટેશન બંધ હોવાની વાત રાજકોટ રેલ્વે વિભાગના DRM અશ્વિની કુમારે ગણવી અફવા,લોકોને આવી ખોટી અફવાઓથી દૂર રહેવા કરી અપીલ

પ્રયાગ રાજમાં રેલ્વે સ્ટેશન બંધ હોવાની વાત રાજકોટ રેલ્વે વિભાગના DRM અશ્વિની કુમારે ગણવી અફવા,લોકોને આવી ખોટી અફવાઓથી દૂર રહેવા...

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી બાલભવનના ગેટ પાસે ઝેરી દવાપી અલ્પેશ સાકરીયા નામના વ્યક્તિએ કોન્ટ્રાકટરના ત્રાસથી આપઘાત કર્યો હતો, મૃતકે આપઘાત પહેલા બહેનોને સંબોધીને વિડિયો પણ બનાવ્યો હતો, જે મામલે પોલીસે વ્યાજખોર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
સરકાર દ્વારા 2018 ની બેચના RTO ના અધિકારીની માગણી આજદિન સુધી પૂરી નહિ સ્વીકારતા આજરોજ રાજકોટ RTO કચેરીમાં અધિકારીઓ નો લોગીન ડે તરીકે સરકારની નીતિનો કર્યો વિરોધ.

સરકાર દ્વારા 2018 ની બેચના RTO ના અધિકારીની માગણી આજદિન સુધી પૂરી નહિ સ્વીકારતા આજરોજ રાજકોટ RTO કચેરીમાં અધિકારીઓ નો લોગીન ડે તરીકે સરકારની નીતિનો કર્યો વિરોધ.

સરકાર દ્વારા 2018 ની બેચના RTO ના અધિકારીની માગણી આજદિન સુધી પૂરી નહિ સ્વીકારતા આજરોજ રાજકોટ RTO કચેરીમાં અધિકારીઓ નો...

રાજકોટ મનપા દ્વારા રજૂ કરેલા બજેટમાં ફેરફારો કરી સ્ટેન્ડિંગ કમિટી આવતી કાલે રજૂ કરશે નવું તથા હળવું ફૂલ જેવું બજેટ.

રાજકોટ મનપા દ્વારા રજૂ કરેલા બજેટમાં ફેરફારો કરી સ્ટેન્ડિંગ કમિટી આવતી કાલે રજૂ કરશે નવું તથા હળવું ફૂલ જેવું બજેટ.

રાજકોટ મનપા દ્વારા રજૂ કરેલા બજેટમાં ફેરફારો કરી સ્ટેન્ડિંગ કમિટી આવતી કાલે રજૂ કરશે નવું તથા હળવું ફૂલ જેવું બજેટ.

રાજકોટ ના બાપુનગર ખડપીઠ પાછળ આવેલી જીન્ક વેક્યુમ પ્રોસેસ ની કંપની મા આગ ભભુકી હતી, ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

રાજકોટ ના બાપુનગર ખડપીઠ પાછળ આવેલી જીન્ક વેક્યુમ પ્રોસેસ ની કંપની મા આગ ભભુકી હતી, ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

રાજકોટ ના બાપુનગર ખડપીઠ પાછળ આવેલી જીન્ક વેક્યુમ પ્રોસેસ ની કંપની મા આગ ભભુકી હતી, ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી...

ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 356 જેટલા કેસો પાછા ખેંચતા સાથે પાટીદાર અનામત આંદોલનો કેસ પણ પાછો ખેંચતા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજીપો કર્યો વ્યકત.

ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 356 જેટલા કેસો પાછા ખેંચતા સાથે પાટીદાર અનામત આંદોલનો કેસ પણ પાછો ખેંચતા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજીપો કર્યો વ્યકત.

ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 356 જેટલા કેસો પાછા ખેંચતા સાથે પાટીદાર અનામત આંદોલનો કેસ પણ પાછો ખેંચતા ખોડલધામના...

રાજકોટની સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં મૂષક રાજના ત્રાસ અંગે રાજકોટ સિવિલ સર્જન મોનાલી માકડિયાએ આપ્યું નિવેદન.

રાજકોટની સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં મૂષક રાજના ત્રાસ અંગે રાજકોટ સિવિલ સર્જન મોનાલી માકડિયાએ આપ્યું નિવેદન.

રાજકોટની સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં મૂષક રાજના ત્રાસ અંગે રાજકોટ સિવિલ સર્જન મોનાલી માકડિયાએ આપ્યું નિવેદન.

મોરબી પોલીસ પર ફરી એક વાર લાગ્યા ગંભીર આક્ષેપો,દુષ્કર્મનો ભોગ બનેલ પીડિતાએ મોરબી પોલીસ ઉપર લગાવ્યા આક્ષેપો,દુષ્કર્મનો ભોગ બનેલ પીડિતાની ફરિયાદ લેવાને બદલે પોલીસ દ્વારા હેરાન કરતા પીડિતા પોતાનું માદરે વતન છોડી રાજકોટ શહેરમાં રહેવા થઈ મજબૂર
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કોમન સિવિલ કોડના મુસદ્દાને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.જેમાં ગુજરાતમાં કોમન સિવિલ કોડ ની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈ ની અધ્યક્ષતામાં પાંચ લોકોની કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા રાજ્ય સરકારને 45 દિવસની અંદર રિપોર્ટ આપવામાં આવશે ત્યારબાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કોમન સિવિલ કોડના મુસદ્દાને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.જેમાં ગુજરાતમાં કોમન સિવિલ કોડ ની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈ ની અધ્યક્ષતામાં પાંચ લોકોની કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા રાજ્ય સરકારને 45 દિવસની અંદર રિપોર્ટ આપવામાં આવશે ત્યારબાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કોમન સિવિલ કોડના મુસદ્દાને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.જેમાં ગુજરાતમાં કોમન સિવિલ કોડ...

રાજકોટની સિવિલ હોસ્પિટલના અધિક્ષક મોનાલી માકડિયા પર શહેર કોંગ્રેસના કાર્યકર કલ્પેશ કુંડલિયાએ લગાવ્યા ગંભીર આક્ષેપ,સીવલ સર્જન સરકારી કર્મચારી હોવા છતાં ચલાવી રહ્યા છે પ્રાઇવેટ હોસ્પિટલ,સિવિલ સર્જન પર લાગેલ ગંભીર આક્ષેપો સામે મોનાલીબેન માકડિયાએ આપ્યો ખુલાસો.
Page 20 of 92 1 19 20 21 92
  • Trending
  • Comments
  • Latest
રાજકોટ ઓનલાઇન ગેમ્બલિંગનું પ્રમોશન કરનારા સામે લાલ આંખ.રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ દ્વારા વધુ 6 ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો. જુગારધારાની કલમ 12(A) મુજબ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી. નિલેશ ચાવડા, ભાવેશ રાઠોડ, લક્ષ્મણ જંજવાડીયા, સાગર છૈયા, ઇલેશ દેરવાડિયા, વિજય મજેઠીયા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ.સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી ઓનલાઇન ગેમ્બલિંગનું પ્રમોશન કરી મહિને લાખો રૂપિયા કમાઈ છે. યુવાધનને ઓનલાઇન ગેમ્બલિંગના રવાડે ચડાવતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ સાઇબર ક્રાઇમની કાર્યવાહી.
જેતપુરના ધોરાજી રોડ ઉપર જલારામ નગર નો બનાવ
પાકિસ્તાનમાં કુલભૂષણ ઉચ્ચ અદાલતમાં અપીલ નહીં કરી શકે:માત્ર કોન્સ્યુલર સહાય પૂરી પાડવામાં આવશે; જાધવ જાસૂસીના આરોપમાં 9 વર્ષથી જેલમાં બંધ
HDFCએ FDના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો:હવે તમને ડિપોઝિટ પર 7.55% સુધી વ્યાજ મળશે

Recent News