alphanews

alphanews

સૌરાષ્ટ્રમાં વિસાવદર, ધોરાજી સહિત છ, અમરેલીની રાજુલા સહિત ચાર અને સાબરકાંઠાની પ્રાંતિજ સહિત ૩, કુલ 13 પાલિકાનું સુકાન મહિલાઓને સોંપાયું

સૌરાષ્ટ્રમાં વિસાવદર, ધોરાજી સહિત છ, અમરેલીની રાજુલા સહિત ચાર અને સાબરકાંઠાની પ્રાંતિજ સહિત ૩, કુલ 13 પાલિકાનું સુકાન મહિલાઓને સોંપાયું

સૌરાષ્ટ્રમાં વિસાવદર, ધોરાજી સહિત છ, અમરેલીની રાજુલા સહિત ચાર અને સાબરકાંઠાની પ્રાંતિજ સહિત ૩, કુલ 13 પાલિકાનું સુકાન મહિલાઓને સોંપાયું

રાજકોટની સિનર્જી હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે,અલગ સારવાર માટે આવેલ દર્દીને ચડવામાં આવેલ બાટલો બીજા દર્દીને આવ્યો ચડવામાં,દર્દીની હાલત ખરાબ થતાં ભૂલનો ભાંડા ફોડ ન થાય તે માટે દર્દીને તત્કાલ આપવામાં આવી રજા.

રાજકોટની સિનર્જી હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે,અલગ સારવાર માટે આવેલ દર્દીને ચડવામાં આવેલ બાટલો બીજા દર્દીને આવ્યો ચડવામાં,દર્દીની હાલત ખરાબ થતાં ભૂલનો ભાંડા ફોડ ન થાય તે માટે દર્દીને તત્કાલ આપવામાં આવી રજા.

રાજકોટની સિનર્જી હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે,અલગ સારવાર માટે આવેલ દર્દીને ચડવામાં આવેલ બાટલો બીજા દર્દીને આવ્યો ચડવામાં,દર્દીની હાલત ખરાબ...

સ્વામી નારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા ઉપર કરેલ ટિપ્પણીને લઈ પાટીદાર આગેવાન પરસોતમ પીપળીયા આપ્યું નિવેદન.

સ્વામી નારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા ઉપર કરેલ ટિપ્પણીને લઈ પાટીદાર આગેવાન પરસોતમ પીપળીયા આપ્યું નિવેદન.

સ્વામી નારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા ઉપર કરેલ ટિપ્પણીને લઈ પાટીદાર આગેવાન પરસોતમ પીપળીયા આપ્યું નિવેદન.

રાજકોટના ભિલવાસ ચોકમાં આવેલ ઇન્ડિયન પેટ્રોલ પંપામા નિયત કરતા ઓછું પેટ્રોલ આપતા હોવાની ફરિયાદ મળતાં તોલમાપ ખાતા ચેકીંગ કરતા પેટ્રોલ પંપમાં ગેરરીતિ જોવા મળતા તોલમાપ ખાતા દ્વારા પેટ્રોલ પંપને માર્યું શીલ.
રાજકોટમાં વધુ એક વખત કુંભમાં સ્નાન કરવા જઈ રહેલ 72 યાત્રાળુઓ થયા છેતરપિંડીનો શિકાર, કમ્પાસ ટુર્સ & ટ્રાવેલ્સ દ્વારા વ્યક્તિદીઠ 18 હાજર રૂપિયા લઈ 14 સ્થળોએ દર્શન કરવાનું આપ્યું હતું પેકેજ,ટ્રાવેલ્સ એજન્સીઓ દ્વારા જમવા અને ચા પાણીની વ્યવસ્થા માટે યાત્રાળુ મહિલાઓ દૂધ લેવા આવ્યા મોકલવામાં,બસનો ક્લીનર દારૂ પી યાત્રાળુઓ સાથે કરતા ગેર વર્તન,સમગ્ર મામલે યાત્રાળુઓના પરિજનો દ્વારા પોલીસ કમિશ્નર ખાતે કરવામાં આવી રજૂઆત.
રાજકોટમાં વર્ષ 2023માં થયેલ હત્યા કેસમાં કોર્ટે આરોપી અમિત ઉર્ફે ટકાને નિર્દોષ છોડી મુકવા કર્યો હુકમ

રાજકોટમાં વર્ષ 2023માં થયેલ હત્યા કેસમાં કોર્ટે આરોપી અમિત ઉર્ફે ટકાને નિર્દોષ છોડી મુકવા કર્યો હુકમ

રાજકોટમાં વર્ષ 2023માં થયેલ હત્યા કેસમાં કોર્ટે આરોપી અમિત ઉર્ફે ટકાને નિર્દોષ છોડી મુકવા કર્યો હુકમ

રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા મેકડોનાલ્ડસમાંથી ચીઝ, ચીકન બર્ગર સહિતનાં સેમ્પલ લેવાયા, 13 વેપારીને લાયસન્સની નોટિસ

રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા મેકડોનાલ્ડસમાંથી ચીઝ, ચીકન બર્ગર સહિતનાં સેમ્પલ લેવાયા, 13 વેપારીને લાયસન્સની નોટિસ

રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા મેકડોનાલ્ડસમાંથી ચીઝ, ચીકન બર્ગર સહિતનાં સેમ્પલ લેવાયા, 13 વેપારીને લાયસન્સની નોટિસ

આજરોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ સેમી ફાયનલ મેચમાં ભારતની જીત થતાં રાજકોટ વાસીઓ દ્વારા કરવામાં આવી ભારતની જીતની ઉજવણી.

આજરોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ સેમી ફાયનલ મેચમાં ભારતની જીત થતાં રાજકોટ વાસીઓ દ્વારા કરવામાં આવી ભારતની જીતની ઉજવણી.

આજરોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ સેમી ફાયનલ મેચમાં ભારતની જીત થતાં રાજકોટ વાસીઓ દ્વારા કરવામાં આવી ભારતની જીતની ઉજવણી.

રાજકોટની યુનિવર્સિટી ખાતે યોજાયેલ પદવીદાન સમારોહમાં રાજકોટમાં મનપાના મેયર નયનાબેન પેઢડિયાને જગ્યા નહિ મળતા મેયર પદવીદાન સમારોહમાંથી ચલતી પકડી.

રાજકોટની યુનિવર્સિટી ખાતે યોજાયેલ પદવીદાન સમારોહમાં રાજકોટમાં મનપાના મેયર નયનાબેન પેઢડિયાને જગ્યા નહિ મળતા મેયર પદવીદાન સમારોહમાંથી ચલતી પકડી.

રાજકોટની યુનિવર્સિટી ખાતે યોજાયેલ પદવીદાન સમારોહમાં રાજકોટમાં મનપાના મેયર નયનાબેન પેઢડિયાને જગ્યા નહિ મળતા મેયર પદવીદાન સમારોહમાંથી ચલતી પકડી.

રાજકોટ શહેરમાં એચસીજી હોસ્પિટલ સામેના પ્લોટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી , ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવામાં આવી હતી.

રાજકોટ શહેરમાં એચસીજી હોસ્પિટલ સામેના પ્લોટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી , ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવામાં આવી હતી.

રાજકોટ શહેરમાં એચસીજી હોસ્પિટલ સામેના પ્લોટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી , ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવામાં આવી હતી.

Page 16 of 95 1 15 16 17 95
  • Trending
  • Comments
  • Latest

Recent News