રાજકોટ સહિત સમગ્ર જિલ્લામાં 10 દિવસ પડેલ વરસાદથી ખેતીના પાકને થયેલ નુકશાનમાં સરકાર દ્વારા નુકશાન અંગે સર્વેની કામગીરી હાથ ધરવામાં અવી છે પણ આ કામગીરી ઝડપથી કરવામાં આવે તેવી માંગ સાથે રાજકોટ જિલ્લાના ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટર પાઠવ્યું આવેદન,સાથે જિલ્લામાં ખેતીમાં થયેલ નુકશાન ચાલતી સર્વેની કામગીરી અંગે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આપ્યું મહત્વનું નિવેદન