રાજકોટની કુવાડવા પોલીસ સ્ટેશન ફરી આવી વિવાદમાં,સતત બીજા દિવસે કુવાડવા પોલીસનો ભોગ બનેલ લોકોના પરિજનો આવ્યા મીડિયા સમક્ષ,12 એપ્રિલના રોજ ગવરિદળ પાસે અમરશીભાઇ સીતાપરા નામના વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડ બેભાન હાલતમાં મળી આવ્યા હતા જંગલ વિસ્તારમાંથી,રસ્તે જતાં રાહદારીએ વૃદ્ધના પરિજનોને ફોન કરી કરી હતી જાણ,સિક્યુરિટી ગાર્ડના પરિજનો દ્વારા વૃદ્ધને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા ખસેડવામાં,થોડા દિવસની સારવાર બાદ વૃદ્ધનું નિપજ્યું હતું મોત,મૃતક વૃદ્ધે તેના પુત્રને પોલીસે માર માર્યાની કરી હતી જાણ,સમગ્ર મામલે મૃતકના પરિજનો દ્વારા કોર્ટના દ્વાર આવ્યા હતા ખખડાવવામાં,કોર્ટ દ્વારા સમગ્ર મામલે કુવાડવા પોલીસ,કથાના આયોજક અને સિક્યુરિટીના ઇન્ચાર્જ ઉપર તપાસ કરવાના આપ્યા હતા આદેશ.