રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ સુરતનું તક્ષશિલા અગ્નિકાંડમાં સંડોવાયેલા મોટા મગરમચ્છોને છોડી રાજ્ય સરકાર અને રાજકોટ તંત્ર દ્વારા બજારોમાં વેપાર કરતા નાના વેપારીઓ,પાથરણાં વાળાઓ અને ઝોપડા વાળાને કરવામાં આવતી કનડગતને લઈ રાજકોટ શહેર કોંગ્રેસ તેમજ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત આગેવાનો દ્વારા રાજકોટ કલેકટરને પાઠવ્યું આવેદન,સાથે જો રાજકોટ તંત્ર દ્વારા નાના વેપારીઓને કરવામાં આવતી હેરાનગતિ અને રાજકોટ TRP ગેમ ઝોન અને સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં સામેલ મોટા મગરમચ્છો સામે ત્વરિત પગલા લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીનગર ખાતે સી.એમ ઓફિસ ખાતે ઢાકણીમાં પાણી લઈ પીડિત પરિવાર સાથે રાખી કોંગ્રેસી આગેવાનો દ્વારા કરવામાં આવશે વિરોધ.