ભારત સરકારના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ રાજકોટની મુલાકાતે,રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સયુંકત ઉપક્રમે યોજાયો અશ્વિની વૈષ્ણવ સંવાદ કાર્યક્રમ,રેલ્વેને લીધે લોકોને પડતી સમસ્યાઓ અને રેલ્વે માટે આવનાર સમયમાં થતાં ફેરફારો જેવા અનેક મુદ્દાઓને લઈ અલગ વિભાગના ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે કર્યો સવાંદ..
રિપોર્ટ પ્રતીક લીંબાણી