તા 14 સપ્ટેમ્બરથી 31 ઓકટોબર સુધી ચાલનાર સ્વચ્છતા અભિયાનનો આવતી કાલથી થશે શુભારંભ,રાજકોટ જિલ્લા કલેકટરે યોજી પત્રકાર પરિષદ,પર્યટન સ્થળો,ધાર્મિક જગ્યાઓ,વધુ લોકોની અવર જવર વાળા સ્થળોને સ્વચ્છ કરવાની આવશે જહેમત,સામાજિક તથા રાજકીય લોકો પણ આ અભિયાનમાં જોડાઈ તેવી કરી અપીલ,602 ગામડાઓ,નગરપાલિકા,શહેરોને પણ અભિયાનમાં આવરી લેવામાં આવશે.