કોન્ટીટી નહિ ક્વોલિટીમાં માનતું રાજકોટનું સહકાર ગ્રુપ, જેવું નામ એવુજ કામ રાજકોટના સહકાર ગ્રુપનો સેવા યજ્ઞ રાજકોટથી પહોંચ્યો અંબાજી ભાદરવી પૂનમના મહા મેળે, છેલ્લા ત્રણ દિવસમાં મેળામાં 9,88,262 લોકોએ માં અંબાના કર્યા દર્શન તો 1,77,740 લોકોએ પ્રસાદનો લીધો લાભ, સહકાર ગ્રુપના પિન્ટુભાઈ ઝાલા (ખાટડી) દ્વારા માં અંબાના સાનિધ્યમાં ભક્તો માટે કોન્ટીટી નહિ ક્વોલિટી વાળો પ્રસાદ અપાય છે.