અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભાગરૂપે આજરોજ રાજકોટ જગન્નાથ મંદિર ખાતે 108 કળશ યાત્રાનો કરવામાં આવ્યો હતો પ્રારંભ,કળશમાં ભરેલા જળથી ભગવાન જગન્નાથને કરવામાં આવ્યું જળાભિષેક,રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રિજેશ ઝા ના હસ્તે ભગવાન જગન્નાથજીને કરવામાં આવ્યું હતું જળાભિષેક